Home > Uncategorized

શૌચાલયો બનાવવામાં લાખોનો ભ્રષ્ટાચાર…

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora શૌચાલયો બનાવવામાં લાખોનો ભ્રષ્ટાચાર... સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પુરૂષાર્થથી સમગ્ર ભારતમાં જાહેરમાં શૌચક્રિયા બંધ કરવા માટે હજારો નહિ,લાખો કરોડો શૌચાલયો એટલે કે સંડાસ તડગુજરાતીમાં કહું તો જાજરૂ બનાવ્યા છે અને આ હજારો લાખો શૌચાલયોમાં કરોડોનો ભ્રષ્ટાચાર દેખાય આવી રહ્યો

Read More

ગરીબ ધારાસભ્યોનો પગાર વધારો..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora ગરીબ ધારાસભ્યોનો પગાર વધારો.. ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્ર બાદ ધારાસભ્યોની દિવાળી થઇ ગઇ.ત્યારે આ કાવ્ય પંક્તિ યાદ આવે છે. દલાલી દલાલી દલાલી કરે છે જેમ ઝગડા મવાલી કરે છે જે શેરી સદનમાં ન સમજે તફાવત એ ગુજરાતની પાયમાલી કરે છે પાયમાલીની જ વાત કરું તો રાજ્ય સરકારે બજેટમાં રાજ્યનું જાહેર

Read More

બીરસા મુંડાનું હિન્દુકરણ

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora બીરસા મુંડાનું હિન્દુકરણ ભારતનો આદિવાસી સમાજ જમીન,જંગલ સાથે સંકળાયેલા સમાજ છે.આદિવાસીનો કોઈ ધર્મ  નથી તે પ્રકૃતિના પૂજક છે.બીરસા મુંડા તેમના એક અગ્રણી થઈ ગયા,જેમનો જન્મ 15/11/1875 માં ઝારખંડના રાંચી શહેરની નજીક આવેલ ઉલીહત ગામમા થયો હતો.અંગ્રેજી હુકુમત સામે જંગ ખેલનાર આ બીરસા મુંડાએ કોઈ "યજ્ઞોપવિત"ધારણ કરેલ નહિ,એટલે

Read More

સરકારી નોકરી માટે જ્યોતિષ આધારે જાણવા જેવું

સરકારી નોકરી માટે જ્યોતિષ આધારે જાણવા જેવું નોકરી આપનાર ગ્રહ શનિ મહારાજ છે.પણ સરકારી નોકરી આપનાર ગ્રહ સૂર્ય છે.બળવાન સૂર્ય જાતક ને સરકારી નોકરી આપાવે છે. સૂર્ય નો નંગ માણેક ધારણ કરવાથી સૂર્ય બળવાન બને છે.રોજ સૂર્ય ને જળ ચઢાવવા થી સૂર્ય બળવાન બને છે.તાંબા નું દાન કરવાથી પણ સૂર્ય બળવાન બને

Read More

જ્યોતિષ

જ્યોતિષ: બાર ભાવમાં જોવાતી બાબતો પ્રથમ ભાવ:- આ લગ્ન સ્થાન તરીકે  ઓળખાય છે. લગ્નનમાં જે રાશિ છે તેના માલિકને લગ્નેશ કહેવામા આવે છે. આ ભાવથી વ્યક્તિ(જાતક)ની  આકૃતિ બંધારણ દેહ (જેની કુંડળી છે તે) વિશે જાણી  શકાય છે. શરીરમાં થતાં રોગો પણ જાણી શકાય છે. આ સ્થાન (ભાવ) કુંડળીનો પાયો છે.

Read More