શૌચાલયો બનાવવામાં લાખોનો ભ્રષ્ટાચાર…
SabkaNews Ahmedabad Dr Kalpesh Vora શૌચાલયો બનાવવામાં લાખોનો ભ્રષ્ટાચાર... સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પુરૂષાર્થથી સમગ્ર ભારતમાં જાહેરમાં શૌચક્રિયા બંધ કરવા માટે હજારો નહિ,લાખો કરોડો શૌચાલયો એટલે કે સંડાસ તડગુજરાતીમાં કહું તો જાજરૂ બનાવ્યા છે અને આ હજારો લાખો શૌચાલયોમાં કરોડોનો ભ્રષ્ટાચાર દેખાય આવી રહ્યો
Read More