Home > Gujarat

નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ સુધીની લૉન માત્ર 2% વાર્ષિક દરે લૉન મળશે

આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરતા CM રૂપાણી: નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ સુધીની લૉન માત્ર 2% વાર્ષિક દરે લૉન મળશે ત્રણ વર્ષની અવધિમાં પરત ચૂકવણી કરવાની રહેશે: કોઈ જ પ્રકારની સિક્યુરિટીની જરૂર નહિ રહે નજીકની સહકારી બેન્કમાંથી મળશે લૉન: 6 મહિના સુધી EMI નહિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની

Read More

*ગુજરાતમાં કોરોના ના 2,545 દર્દીઓ સારવાર લઈને સાજા થયા : આજે 454 દર્દીઓ ડિસ્ચાર્જ*

ગુજરાતમાં કોરોના ના 2,545 દર્દીઓ સારવાર લઈને સાજા થયા : આજે 454 દર્દીઓ ડિસ્ચાર્જ ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ છેલ્લા દશ દિવસમાં બમણો 15.58 થી 32.64 ટકા થયો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સંતોષની લાગણી વ્યક્ત કરી ગુજરાતમાં કોવીડ-19ના 2,545 દર્દીઓ સારવાર લઈને સાજા થઈને હોસ્પિટલથી ઘેર ગયા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સંદર્ભે અત્યંત

Read More

કલોલ આજે સાંજે 6 વાગ્યા થી સંપુર્ણ બંધ

ગાંધીનગરમાં કોરોના વાયરસે લોકડાઉન જાણે કે તોડી નાંખ્યુ છે. સમગ્ર ગુજરાતમાં પોઝિટિવ કેસોના મામલે ગાંધીનગર ચોથા ક્રમે આવે છે. ગાંધીનગર શહેર બાદ હવે કોરોનાએ ન્યુ ગાંધીનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પગપેસારો કર્યો છે. જે ગાંધીનગર સલામત હતું તે હવે અમદાવાદ કનેક્શનને કારણે અસલામત બની ગયુ છે. શુક્રવારે વધુ 9 પોઝિટિવ કેસ

Read More

એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા અમદાવાદ આવી પહોંચ્યા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને પ્રવર્તમાન કોરોના-કોવિડ-૧૯ની સ્થિતીમાં ગુજરાતમાં માર્ગદર્શન માટે શ્રેષ્ઠ તબીબોની ટીમ મોકલવા કરેલી રજૂઆતનો ગૃહ મંત્રીશ્રીએ સફળ પ્રતિસાદ આપ્યો છે એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા અમદાવાદ આવી પહોંચ્યા છે https://youtu.be/dw-hK5iaj6Q આ તબીબો એ શનિવારે

Read More

કોરોનાની સ્થિતી પછી વિશ્વના અર્થતંત્ર-ઊદ્યોગોમાં આવનારા ફેરફારોનો મહત્તમ લાભ લેવા ગુજરાત સજ્જ.

મુખ્યમંત્રીશ્રીએ જાપાન-કોરિયા-યુરોપિયન રાષ્ટ્રો-એશિયન કન્ટ્રીઝના વિવિધ ઊદ્યોગોને ગુજરાતમાં ઉત્પાદન-કારોબાર માટે પ્રેરિત કરવા આયોજનબદ્ધ કાર્યયોજનાને ઓપ આપ્યો…….ગુજરાત સરકારે ભારત સરકારના ઊદ્યોગ મંત્રાલય-વિદેશ મંત્રાલયના સહયોગથી વિવિધ રાષ્ટ્રોની એમ્બેસીઝ-ઊદ્યોગોનો ગુજરાતમાં રોકાણો-ઊદ્યોગો માટે પ્રેરિત થવા સંપર્ક-સંકલન શરૂ કર્યુ…….બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ-ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ’’નું સ્થાન ગુજરાત જાળવી રાખવા સંકલ્પબદ્ધ…….નવા આવનારા ઊદ્યોગોની મુખ્યમંત્રીશ્રીએ કરી મહત્વપૂર્ણ જાહેરાતો:- રાજ્યની

Read More

નરોડારોડ ફ્રૂટ માર્કેટ માં કામ કરતા પરપ્રાતિય મજૂરો લોકડાઉન ને લઈને ભુખમરાથી પરેશાન.

https://www.youtube.com/watch?v=Ws8YUM72uf8 નરોડા રોડ અમદાવાદ પર આવેલ ફ્રૂટ માર્કેટ જે એ,પી,એમ,સી હસ્તક છે. જેમાં હાલ લોકડાઉન ના કડક અમલ થી ૬૮ થી વધારે મજૂરો ફસાયેલા છે, જેમના સામે સૌથી મોટી સમસ્યા જમવાને લઈને છે, ૨ દિવસ પહેલ અમદાવાદમાં સંપૂર્ણ બજારબંધ ની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ તેઓને જમવાને લઈને ખુબ મુશ્કેલી પડી રહી

Read More

અમદાવાદ ના વિજયમીલ પાસે ખુલ્લેઆમ દેશી દારૂ ના વેચાણ થી લોકો ના જીવ જોખમ મા.

અમદાવાદ મા નરોડા રોડ, વિજયમીલ નેરિયા પાસે ભૈરવસિંગ શેખાવત ઔડા ના આવાસ યોજનાના મકાનો આવેલા છે, જ્યાં કોઈ પણ પ્રકારના લોકડાઉન નું પાલન કરવામાં આવતુ નથી, અને ખુલ્લેઆમ દેશી દારૂ , તમ્બાકુ,ગુટખા, નું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકો ની ભીડ જમા થાય છે, અને કોરોના ફેલાવાની ખુબ

Read More

ગુજરાતના 58 જિલ્લા શિક્ષણાધિકારીઓની એકસાથે બદલી

રાજ્યમાં જિલ્લા શિક્ષણાધિકારીઓની સૌથી મોટી બદલી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યના 58 શિક્ષણાધિકારીઓની એકસાથે બદલી કરાઈ છે. જેમાં અમદાવાદના DEO નવનીવ મહેતાની ભરૂચ ખાતે બદલી કરાઈ છે. જ્યારે અમદાવાદ DEO તરીકે આર.સી.પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ ગ્રામ્યના DEO તરીકે રાકેશ વ્યાસ અને અમદાવાદ DPEO તરીકે એમ.એન.પટેલની નિમણૂંક

Read More

વકીલોની વેલફેર ફી પર વિવાદ..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora વકીલોની વેલફેર ફી પર વિવાદ.. ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આજે વેલફેર રિન્યુઅલ ફી મુદ્દે એક અલગ નીતિ દાખલ કરી છે. આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની દિપેન દવે ની અધ્યકક્ષતા હેઠળ મળેલી એડમિનિસ્ટ્રેટીવ કમિટી ની મિટિંગ માં અગાઉની મિટિંગ માં એક વર્ષ માટે ની રિન્યુઅલ વેલફેર ફી રૂ.2500/-

Read More

કોંગ્રેસે બાવડીયા સામે નાકીયાને અવસર આપ્યો..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora કોંગ્રેસે બાવડીયા સામે નાકીયાને અવસર આપ્યો.. જસદણના જંગમાં આજે કોંગ્રેસે કુંવરજી બાવડીયા સામે તેમના ચેલા અવસર નાકિયા ને ઉમેદવાર બનાવ્યા છે.બાવડીયા કોંગ્રેસમાંથી બગાવત કરી ભાજપમાં ગયા છે ત્યારે તેમની સામે તેમને ટક્કર આપે તેવો સક્ષમ ઉમેદવાર તરીકે તેમના જ શિષ્યને ઉમેદવાર બનાવી જોરદાર બાજી મારી છે.અવસર નાકિયા

Read More