બહુજન સમાજ પાર્ટી હવે ગામડામાં બ્રાહ્મણોના “પેર છુઓ અભિયાન” કરશે..
SabkaNews Ahmedabad Dr Kalpesh Vora બહુજન સમાજ પાર્ટી હવે ગામડામાં બ્રાહ્મણોના "પેર છુઓ અભિયાન" કરશે.. તિલક તરાજુ ઓર તલવાર ઇનકો મારો જુતે ચાર..કહેનાર માયાવતીજી પુનઃ હાથી નહિ ગણેશ હે બ્રહ્મા વિષ્ણુ મહેશ હે તરફ વળ્યા.. બહુજન સમાજ પાર્ટીના મહાસમેલન પછી હવે બસપાના કાર્યકર્તાઓ ગામડે ગામડે જઈ બ્રાહ્મણોના પગે લાગી નમન કરવાનું અભિયાન
Read More