Home > Astrology

સરકારી નોકરી માટે જ્યોતિષ આધારે જાણવા જેવું

સરકારી નોકરી માટે જ્યોતિષ આધારે જાણવા જેવું નોકરી આપનાર ગ્રહ શનિ મહારાજ છે.પણ સરકારી નોકરી આપનાર ગ્રહ સૂર્ય છે.બળવાન સૂર્ય જાતક ને સરકારી નોકરી આપાવે છે. સૂર્ય નો નંગ માણેક ધારણ કરવાથી સૂર્ય બળવાન બને છે.રોજ સૂર્ય ને જળ ચઢાવવા થી સૂર્ય બળવાન બને છે.તાંબા નું દાન કરવાથી પણ સૂર્ય બળવાન બને

Read More

જ્યોતિષ

જ્યોતિષ: બાર ભાવમાં જોવાતી બાબતો પ્રથમ ભાવ:- આ લગ્ન સ્થાન તરીકે  ઓળખાય છે. લગ્નનમાં જે રાશિ છે તેના માલિકને લગ્નેશ કહેવામા આવે છે. આ ભાવથી વ્યક્તિ(જાતક)ની  આકૃતિ બંધારણ દેહ (જેની કુંડળી છે તે) વિશે જાણી  શકાય છે. શરીરમાં થતાં રોગો પણ જાણી શકાય છે. આ સ્થાન (ભાવ) કુંડળીનો પાયો છે. આ

Read More